મહામારી / દિવાળી પછી ત્રીજી લહેરના એંધાણ : જ્યાં આજથી જ કોરોના કર્ફ્યૂમાં બધુ ખુલ્લુ મૂકાયુ ત્યાંના જ સ્વાસ્થ્ય મંત્રી આવું બોલ્યા

 Third Covid-19 wave feared post Diwali, says Maharashtra health minister Rajesh Tope

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે ચેતવણી આપી છે કે રાજ્યમાં કોરોનાની બીજી લહેર હજુ પૂરી થઈ નથી અને દિવાળી પછી ત્રીજી લહેર આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ