ધ્યાન રાખો / વિષ્ણુ પ્રિય તુલસીની પૂજા કરવાથી લક્ષ્મી રહે છે પ્રસન્ન, પણ આ બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરુરી, જાણો વિગત

Things to keep in mind while worshiping Tulsi

ઘરમાં તુલસીનો છોડ હોવો સારુ ગણાય છે કારણ કે તુલસી એ પવિત્ર છોડ છે. તેની પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પરંતુ કેટલીક ભૂલ કરશો તો લક્ષ્મીજી પણ થશે નારાજ

બ્રેકિંગ ન્યૂઝ