સોખડા / હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શને આવશે આ દિગગ્જ નેતાઓ, જાણો કાર્યક્રમ

These veteran leaders will come to see the earthly body of Hariprasad Swami

સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષર નિવાસ થતા તેમના પાર્થીવ મૃતદેહના દર્શન કરવા દિગ્ગજ નેતાઓ પણ આવાના છે. જેમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ તેમના દર્શન કરવા આવશે તેવી માહિતી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ