વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કહેર વરસાવ્યો છે. તો હજી સુધી આ રોગને નાથવા માટેની કોઇ ચોક્કસ વેક્સિન શોધાઇ નથી ત્યારે આ મહામારીને નાથવા માટે શું કરવું જોઇએ..? કઇ બાબતનું ધ્યાન રાખવું જોઇએ આ તમામ બાબતો અંગે ભારત સરકારના આષુય મંત્રાલયે એક ગાઇડલાઇન જાહેર કરી છે જેમાં કેટલાક આયુર્વેદિક નુસ્ખા સૂચવ્યા છે. ત્યારે શું છે આયુષ મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલ ટિપ્સ તે અંગે વિગતે માહિતી જોઇતી હોય તો... જુઓ ..EK Vaat Kau