જરૂરી વાત / ઘી અને તેલનો દિવો પ્રગટાવવાને લઈને પણ છે અલગ અલગ નિયમ, કંગાલ થવાથી બચવું હોય તો ખાસ ધ્યાનમાં રાખો આ વાત

these point keep in mind for ghee and oil dia vastu tips for deepak

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. કોઈપણ વસ્તુની સકારાત્મક અસર ત્યારે જ જોવા મળે છે જ્યારે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે. ઘરના મંદિરમાં દીવો કરતા પહેલા તેનો નિયમ પણ જાણી લેવો જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ