Aryan Khan Case / ડીલ મેં નહીં આ લોકોએ કરી...: શાહરુખ પાસે 25 કરોડ માંગવા મામલે Sameer Wankhede નો વધુ એક મોટો ખુલાસો

These people did the deal not me...: Another big revelation of Sameer Wankhede about asking Shahrukh for 25 crores

આર્યન ખાન કેસ: આર્યનને છોડાવવા માટે શાહરૂખ ખાન પાસેથી 25 કરોડની લાંચ લેવાના કેસમાં શનિવારે પણ સમીર વાનખેડેની સીબીઆઈની મેરેથોન પૂછપરછ ચાલુ રહી. આ દરમિયાન સમીર વાનખેડે તરફથી કેટલાક નવા ખુલાસા થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ