કોવિડ વેક્સિન / ભારતમાં વકરેલા કોરોના સંકટના મુદ્દે PM મોદીએ યોજી બેઠક, આપ્યા આ મહત્વના નિર્દેશો 

These important instructions were given by PM Modi at a meeting on the issue of the Corona crisis in India

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજની કોરોના સમીક્ષા બેઠકમાં નિર્દેશ આપ્યો કે SERO સર્વે અને કોવિડ પરીક્ષણની ગતિ વધુ વધારવી જોઈએ. તેમણે કહ્યું કે સામાન્ય લોકો માટે આપણે ટેસ્ટિંગ સુવિધાઓ વધુ સરળ અને સસ્તી બનાવવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ