કાર્યવાહી / ભારતની આ કાર્યવાહીથી પાક. સેનાની શાંતિ માટે અપીલ

these are the four reasons to pakistan came on backfoot

પુલવામા હુમલા બાદ ભારતની એરસ્ટ્રાઇક, ડિપ્લોમેટ પ્રેસર અને LOC પર જવાબી કાર્યવાહીના કારણે પાકિસ્તાન બોર્ડર પર તણાવ ઘટાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનની સેનામાં ફફટાડ છે અને તેના કારણે તે હવે ભારતીય સેનાને અપીલ કરી રહ્યા છે. સેનાએ કરેલી આતંકીઓ સામેની કાર્યવાહી બાદ હવે પાકિસ્તાનની સેના શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ