પદ્મ સન્માન / આ 7 ખેલાડીઓને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા, જાણો કોણ છે ખેલાડીઓ

these 7 players got selection for padma shri

ભારતનાં 72માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે દેશનાં 6 ખેલાડીઓને પદ્મ સન્માન આપવા માટે પસંદ કર્યાં છે. દર વર્ષે ગણતંત્રમ દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ