બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Premal
Last Updated: 01:23 PM, 19 January 2022
કન્યા
કન્યા રાશિના લોકો આદર્શવાદી હોય છે. આ રાશિ સાથે સંબંધિત લોકો હંમેશા દરેક વસ્તુને ન્યાયની સાથે જોવે છે. આ સાથે હંમેશા સાચુ બોલે છે. તેમને ચિકણી વાતો કરતા આવડતુ નથી. આ સિવાય આ રાશિના લોકો જેવુ મહેસૂસ કરે છે તેવુ જ દર્શાવે છે. આ જ કારણ છે કે કન્યા રાશિના લોકો સંબંધમાં સાચા સાબિત થાય છે.
ધન
ધન રાશિના જાતકોને ખૂબ પ્રામાણિક માનવામાં આવે છે. આ રાશિના લોકો કોઈ પણ વાતનુ રિએક્શન ખૂબ જ સમજી વિચારીને આપે છે. તેમની આ આદત કોઈને નુકસાન પહોંચાડતી નથી. આ સિવાય આ રાશિના લોકો કોઈ પણ વ્યક્તિની સામે સાચુ બોલવાની તાકાત રાખે છે.
સિંહ
સિંહ રાશિના જાતકો જાણીજોઈને કોઈનુ દિલ દુભાવતા નથી. આ રાશિના લોકો કોઈના ખોટા વખાણ પણ કરતા નથી. આ સિવાય આ રાશિના લોકો માને છે કે વખાણ હંમેશા સાચા હોવા જોઈએ. આ ગુણોના કારણે સિંહ રાશિના જાતકોને પ્રામાણિક માનવામાં આવે છે.
મકર
મકર રાશિના લોકોમાં ખૂબ પ્રામાણિકતા હોય છે. તેમને પ્રામાણિકતા સૌથી વધુ પસંદ હોય છે. આ રાશિના લોકો હંમેશા સત્યનો સાથ આપે છે. પરંતુ જાણીજોઈને કોઈની ભાવનાઓ સાથે ખિલવાડ કરતા નથી. આ સિવાય આ રાશિના જાતકો આ વાતને અનુભવતા હોય છે કે ખોટું બોલવાથી સંબંધો વણસી જાય છે.
મેષ
આ રાશિના લોકો સેવાભાવિ પ્રવૃત્તિના હોય છે. આ જેની પાસે હોય છે, તેનુ ખૂબ ધ્યાન રાખે છે. આ સિવાય મેષ રાશિના જાતક સંબંધોમાં કશું પણ છુપાવતા નથી પછી સત્ય ગમે તેટલુ કડવુ કેમ ના હોય. આ રાશિના લોકો માને છે કે ખોટુ બોલવાથી સારું છે કડવુ સાચુ બોલવુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News