બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / these 5 zodiac people are very honest never cheat anyone

ખાસ વાંચો / જીવનમાં ભૂલથી પણ દગો નથી આપતા આ પાંચ રાશિના જાતકો, જુઓ તમારા પાર્ટનરની રાશિ છે કે નહીં

Premal

Last Updated: 01:23 PM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંબંધને નિભાવવા માટે પ્રામાણિકતા સૌથી જરૂરી વસ્તુ છે. પ્રામાણિક વ્યક્તિ કોઈ પણ સાથે મજબૂત સંબંધ બનાવવામાં સફળ થાય છે. આવા પ્રામાણિક લોકોની સાથે જ્યારે કોઈ વિશ્વાસઘાત કરે છે તો કોઈ પણ સંબંધને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 5 રાશિઓના લોકો ખૂબ જ પ્રામાણિક હોય છે. એવામાં જાણીએ છીએ આ 5 રાશિઓ વિશે.

  • આ 5 રાશિઓના લોકો ખૂબ જ પ્રામાણિક હોય છે
  • જો કોઈ વિશ્વાસઘાત કરે તો સંબંધને કરી નાખે છે સમાપ્ત
  • શું આ પાંચ રાશિમાં તમારી રાશિનો તો સમાવેશ થતો નથી ને?

કન્યા

કન્યા રાશિના લોકો આદર્શવાદી હોય છે. આ રાશિ સાથે સંબંધિત લોકો હંમેશા દરેક વસ્તુને ન્યાયની સાથે જોવે છે. આ સાથે હંમેશા સાચુ બોલે છે. તેમને ચિકણી વાતો કરતા આવડતુ નથી. આ સિવાય આ રાશિના લોકો જેવુ મહેસૂસ કરે છે તેવુ જ દર્શાવે છે. આ જ કારણ છે કે કન્યા રાશિના લોકો સંબંધમાં સાચા સાબિત થાય છે. 

ધન

ધન રાશિના જાતકોને ખૂબ પ્રામાણિક માનવામાં આવે છે. આ રાશિના લોકો કોઈ પણ વાતનુ રિએક્શન ખૂબ જ સમજી વિચારીને આપે છે. તેમની આ આદત કોઈને નુકસાન પહોંચાડતી નથી. આ સિવાય આ રાશિના લોકો કોઈ પણ વ્યક્તિની સામે સાચુ બોલવાની તાકાત રાખે છે. 

સિંહ 

સિંહ રાશિના જાતકો જાણીજોઈને કોઈનુ દિલ દુભાવતા નથી. આ રાશિના લોકો કોઈના ખોટા વખાણ પણ કરતા નથી. આ સિવાય આ રાશિના લોકો માને છે કે વખાણ હંમેશા સાચા  હોવા જોઈએ. આ ગુણોના કારણે સિંહ રાશિના જાતકોને પ્રામાણિક માનવામાં આવે છે.

મકર

મકર રાશિના લોકોમાં ખૂબ પ્રામાણિકતા હોય છે. તેમને પ્રામાણિકતા સૌથી વધુ પસંદ હોય છે. આ રાશિના લોકો હંમેશા સત્યનો સાથ આપે છે. પરંતુ જાણીજોઈને કોઈની ભાવનાઓ સાથે ખિલવાડ કરતા નથી. આ સિવાય આ રાશિના જાતકો આ વાતને અનુભવતા હોય છે કે ખોટું બોલવાથી સંબંધો વણસી જાય છે. 

મેષ

આ રાશિના લોકો સેવાભાવિ પ્રવૃત્તિના હોય છે. આ જેની પાસે હોય છે, તેનુ ખૂબ ધ્યાન રાખે છે. આ સિવાય મેષ રાશિના જાતક સંબંધોમાં કશું પણ છુપાવતા નથી પછી સત્ય ગમે તેટલુ કડવુ કેમ ના હોય. આ રાશિના લોકો માને છે કે ખોટુ બોલવાથી સારું છે કડવુ સાચુ બોલવુ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ