ક્રિકેટ / IND vs ENG : ચોથી ટેસ્ટમાં થઈ શકે છે ત્રણ મોટા બદલાવ, આ ખેલાડીઓને મળી શકે છે તક

these 3 players can get place in fourth test in Ahmedabad

ટીમ ઈન્ડિયા ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી આગળ છે. ત્યારે અમદાવાદમાં રમાયેલ ત્રીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી હતી. હવે ચોથી ટેસ્ટ પણ પોતાના નામે કરવા માટે ભારત પાસે સુવર્ણ તક છે. પણ ચોથી ટેસ્ટમાં ઈન્ડિયા ટીમમાં અમુક બદલાવ કરી શકે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ