વાક યુદ્ધ / VIDEO: દેવાયત ખાવડ અને બ્રીજરાજ ગઢવી વચ્ચે થશે સમાધાન, ધર્મ સ્થાનક બનશે માધ્યમ

There will be reconciliation between Devayat Khawad and Brijraj Garhvi

ખ્યાતનામ લોકસાહિત્યકાર દેવાયત ખાવડ અને બ્રીજરાજ ગઢવી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઇને બંને કલાકારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ