અયોધ્યા / રામમંદિર માટે 23 વર્ષ પછી અયોધ્યામાં થઈ રહ્યો છે આ મહાયજ્ઞ, જોડાશે દેશ- વિદેશના લાખો ભક્તો

There will be a mahayagya named shri sitaram for the temple

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં આવી રહેલા વિધ્નોને દુર કરવા સિદ્ધ સંતોનાં ઉપાસના સ્થળ પર આવેલા ફટિક શિલા આશ્રમમાં 17 ફેબ્રુઆરીથી ‘શ્રી સીતારામ નામ જય મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ -વિદેશના લોખો રામ ભક્તો જોડાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ