રજૂઆત / સૌરાષ્ટ્રમાં દોડશે વંદે ભારત ટ્રેન? BJP સાંસદે જ ઉઠાવી માંગ, કહ્યું રાજકોટ સુધી લંબાવો રૂટ

There was a demand to extend the Vande Bharat train running between Ahmedabad-Mumbai to Rajkot

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની માંગ ઉઠી છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ