ફેરબદલ / મોદી કેબિનેટમાંથી અમુક મંત્રીઓના પત્તાં કપાય તેવા એંધાણ, જાણો ગુજરાતનો દબદબો વધશે કે ઘટશે?

There may be a reshuffle in the Union Cabinet after January 14

આગામી 14 જાન્યુઆરી બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે. નવા મંત્રી મંડળમાં 2023માં આવતી વિધાનસભાની ચૂંટણીવાળા રાજ્યને પ્રાધાન્ય મળી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ રાજ્યના કેટલાક સાંસદોને તક મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ