વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સાચી દિશામાં બનેલી ચીજોના હોવા પર શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો બીજી બાજુ દિશાઓમાં દોષ હોય તો એની અસર ઘરમાં રહેતા દરેક સભ્યો પર પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર નૈઋત્ય દિશા એટલે કે પશ્વિમ દક્ષિણમાં દોષ હોય છે એનું પરિણામ ઘાતક રહે છે. આ દિશામાં દોષ હોવા પર ત્યાં રહેતા મનુષ્યનું અકાળ મૃત્યુ થવાની સૌથી વધારે શક્યતા રહે છે.
જો ઘકના ઉત્તર પશ્વિમ ભાગમાં કુવો અને પશ્વિમ નૈઋત્ય દિશામાં કોઇ દરવાજો હોય તો એ ધરના સ્લામીની આત્મહત્યા કરવાની શક્યતા વધારે રહે છે.
જે ઘરમાં પૂર્વ દિશામાં મુખ્ય દરવાજા અને પૂર્વ દક્ષિણ દિશામાં બીજો એક દરવાજો હોય અને ઘરનો ઇશાન કોણ ક્ષતિગ્રસ્ત અવસ્થામાં હોય તો ત્યાં રહેતા સભ્યની હાર્ટ એટેક રસ્તો દુર્ઘટના અથવા અતામહત્યાથી મોત થવાની શક્યતા વધી જાય છે.
જે ઘરની પશ્વિમમાં ચાર દિવાલની દક્ષિણ નૈઋત્ય દિશામાં ફાટક હોય એવા ઘરમાં રહેનારા લોકો આત્મહત્યા કરી શકે છે.