સંસદ / નાણામંત્રી સીતારમણનો મોટો ખુલાસો, સ્મશાન, દફનવિધિ કે અંતિમ સંસ્કાર સેવાઓ પર કોઈ GST નહીં

There is no GST on crematorium, funeral, burial or on mortuary services

લોકસભામાં મોંઘવારી પરની ચર્ચામાં ભાગ લેતા નાણામંત્રી નિર્મલા સીતારમણે એવું જણાવ્યું કે સ્મશાન સંબંધિત કોઈ પણ સેવા પર જીએસટી લાગતો નથી.

બ્રેકિંગ ન્યૂઝ