કોલ ક્રાઈસિસ / કોલસા સંકટની વચ્ચે સબ સલામતના દાવાઓ, બચાવમાં મંત્રીઓ મેદાનમાં, હવે FM સીતારામણે શું કહ્યું જુઓ

there is no dearth of anything the news of coal crisis is baseless sitharaman

કોલસા સંકટ પર મોદી સરકારના એક પછી એક મંત્રીઓ નિવેદન આપવા લાગ્યા છે. પહેલા કોલસા મંત્રી અને હવે નાણામંત્રી સીતારામણ પણ કોલસા સંકટ અંગે બોલ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ