સૂચન / ...તો ખેડૂત આંદોલન માત્ર પાંચ મિનિટમાં સમાપ્ત થઈ જાય : શિવસેના નેતા સંજય રાઉત

... then the peasant movement will end in just five minutes: Shiv Sena leader Sanjay Raut

શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ખેડૂત આંદોલનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે ખેડૂત આંદોલન માત્ર પાંચ મિનિટમાં સમાપ્ત થઈ શકે છે જો પીએમ મોદી પોતે આવીને ખેડૂતો સાથે વાતચીત કરે."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ