ક્રિકેટ / ...તો રોહિત શર્માના સ્થાને આ દિગ્ગજ ખેલાડીને સોંપાઇ શકે કેપ્ટનશીપની કમાન, BCCIના અધિકારીનો ખુલાસો

then the captaincy can be handed over to this veteran player instead of Rohit Sharma, BCCI official explains

ટીમ ઈન્ડિયા આ વર્ષે ODI વર્લ્ડ કપ રમવાની છે અને આ ટૂર્નામેન્ટ સુધીમાં રોહિત 36 વર્ષનો થઈ જશે, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે રોહિત શર્મા આ વર્લ્ડ કપ પછી કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ