વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજાવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે 7.30 શરૂ થશે. 145 કીલોમીટરનું અંતર કાપી ગુજરાત ટુરિઝમના ઐતિહાસિક સ્થળ એવા મહિસાગર જિલ્લાના બાકોર ગામે પહોંચશે.
આ એક એવી રાઈડ હશે કે જેને વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે. આ રેલીમાં 80 કરતા વધારે દિવ્યાંગો જોડાશે. તેઓ લોકોને સંદેશો આપશે કે દિવ્યાંગ પણ દરેક રીતે સક્ષમ છે. આ સાથે રેલી દરમિયાન દિવ્યાંગના મોબાઈલમાં વોસ્પા નામની એપ્લિકેશન હશે જે તેઓને તમામ સ્થોળોનું ગાઈડન્સ આપશે. તેમજ દિવ્યાંગોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વહાન રેલી યોજાવા જઈ રહી છે જે આવતીકાલે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે 7.30 નિકળશે અને 145 કીલોમીટરનું અંતર કાપી ગુજરાત ટુરિઝમના ઐતિહાસિક સ્થળ એવા મહિસાગર જિલ્લાના બકોર ગામે પહોંચશે.
આ એક એવી રાઈડ હશે કે જેને વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે. આ રેલીમાં 80 કરતા વધારે દિવ્યાંગો જોડાઈ 45ની સ્પિડથી વાહન ચલાવી 145 કીમીનું અંતર કાપી લોકોને સંદેશો આપશે કે દિવ્યાંગ પણ બધુ કરી શકે છે. સાથે સાથે આ સફર દરમિયાન દિવ્યાંગના મોબાઈલમાં વોસ્પા નામની એપ્લિકેશન હશે જે તેઓને તમામ સ્થોળોનું ગાઈડન્સ આપશે.