મઘકહેર / વરસાદે સર્જી એવી તારાજી કે ભાવનગરની આ આયુર્વેદિક હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી, દર્દીઓનું કરાયું આવી રીતે રેસ્ક્યૂં

the water that entered the Ayurvedic hospital in Bhavnagar,

સમગ્ર ભાવનગર જિલ્લામાં ગુલાબ વાવાઝોડાની અસરથી છેલ્લા બે દિવસથી અનારાધાર વરસાદ વરસી રહયો છે જેના કારણે તળાજામાં ભારે વરસાદ બાદ તારાજી જેવો માહોલ ઉભો થયો

બ્રેકિંગ ન્યૂઝ