મુશ્કેલી / નર્મદા કેનાલના કારણે રણ બની ગયું દરિયો, મહેનત પર ફરી વળ્યું પાણી: અગરિયાઓની સમસ્યાનું સમાધાન ક્યારે?

The water of Narmada turned again on the sweat labor of Agarias

સુરેન્દ્રનગર જિલ્લાના રણવિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા રણ દરિયા જેવું બની ગયું છે. મીઠું પકવતા અગરિયાઓના પરસેવાની મહેનત ઉપર નર્મદાનું પાણી ફરી વળ્યું છે. આથી અગરિયાઓને ભારે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ