ચેતવણી / હવે રિવરફ્રન્ટ પર ભૂલેચૂકે ચાલવા, દોડવા કે સાયકલિંગ કરવા જતા નહીં, બદલાઈ ગયો છે નિયમ

The walkway on the riverfront was closed in Ahmedabad due to the growing case of corona

અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈ રિવરફ્રન્ટ વોક-વે નાગરિકો માટે બંધ કરાયું. વોક-વે પર સાયકલિંગ કરતા લોકો માટે પણ પ્રતિબંધ મૂકાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ