કૃષિ કાયદા / કોંગ્રેસ પાર્ટીના આ દિગ્ગજ નેતાએ પ્રધાનમંત્રીને આપી સલાહ, કહ્યું" હવે તો જીદ છોડો મોદીજી"

The veteran Congress leader advised the Prime Minister,

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે વડાપ્રધાન મોદીને લઈને એક નિવેદનમાં કહ્યું હતું કે 'મોદીજીએ પોતાની જીદ છોડી દેવી જોઈએ. આ ખેડૂતોની વાત છે. આવી જીદ કોઈ માટે સારી નથી. ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ