દિલ્હી / ખેડૂત આંદોલનને લઈ કેન્દ્રીય મંત્રીનું ચોંકાવનારું નિવેદન કહ્યું,"આમાં તો ખેડૂતો જ નથી"

The Union Minister's shocking statement on the farmers' movement said,

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો હતો કે દેશનો ખેડૂત નવા કૃષિ કાયદાઓ સાથે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાની વિસ્તૃત યોજના બનાવી છે. તેમણે કહ્યું કે નવા કાયદા અંગે ખેડૂતો મૂંઝવણમાં છે, અમે તેવુ માનતા નથી. લોકશાહીમાં આપણી વાત લોકો સુધી પહોંચાડવાની અમારી પોતાની જવાબદારી છે.

બ્રેકિંગ ન્યૂઝ