જાહેરાત / મોદી સરકારે કેબિનેટમાં કોરોના સંકટમાં આટલા કરોડના પેકેજ સહિત લીધા મહત્વના નિર્ણયો

the union cabinet took the decision on kovid 19 with a package of 15000 crore rupees

કોરોના વાયરસની મહામારીને લઇને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે જણાવ્યું કે સ્વાસ્થ્યકર્મીઓ પર થઇ રહેલા હુમલાથી સરકાર ચિંતિત છે. આ પ્રકારની ઘટનાઓ પર રોક લગાવવા માટે નવો અધ્યાદેશ લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જાવડેકરે કેબિનેટ દ્વારા લેવામાં આવેલા અન્ય નિર્ણયોની પણ જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ