VTV વિશેષ / અમદાવાદમાં કલેક્ટરનું પદ અધિકારીઓ માટે કાંટાળો તાજ રહ્યો છે, હંમેશા વિવાદ બાદ કરાઈ બદલી

The turbulent history of Ahmedabad collectors shunted down by government

આજે રાજ્યના 5 IAS અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં અમદાવાદ કલેકટર કે. કે નિરાલાને અમદાવાદથી ખસેડીને ગાંધીનગર ગૃહખાતામાં મૂકી દેવાયા છે. ત્યારે ફરી એક વખત એવું બન્યું છે કે જ્યાં ભૂતકાળની જેમ વિવાદમાં સપડાયેલા અમદાવાદ કલેક્ટરની બદલી કરી દેવાઈ હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ