આક્રંદ / એક દુર્ઘટના અને પરિવાર વેર-વિખેરઃ મોરબીમાં એક પરિવારમાંથી ચાર-ચાર અર્થી ઉઠી, શબને કાંધ આપવા કરુણ દ્રશ્યો સર્જાયા

The tragedy that happened in Morbi was a turning point for many families

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં મોરબીની સોની બજારમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સોની બજાર અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ