સુવિદ્યા / અમદાવાદમાં અકસ્માત અટકાવવા ટ્રાફિક વિભાગ એક્શનમાં, લીધો આ મહત્વનો નિર્ણય

The traffic department took this important decision in action to prevent an accident in Ahmedabad

અમદાવાદ શહેરમાં અકસ્માતોને ટાળવા માટે તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.અકસ્માત ટાળવવા માટે શહેરના બ્રિજ ઉપર કોંકેવ મિરર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ