અમદાવાદ શહેરમાં અકસ્માતોને ટાળવા માટે તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.અકસ્માત ટાળવવા માટે શહેરના બ્રિજ ઉપર કોંકેવ મિરર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં અકસ્માત ટાળવા નવતર પ્રયોગ
શહેરના બ્રિજ પર કોંકેવ મિરર લગાવાયા
શહેર પોલીસે 30 સ્થળો પર કોંકેવ મિરર લગાવ્યા
અમદાવાદ શહેરમાં અકસ્માતોને ટાળવા માટે તંત્ર દ્વારા એક શહેરના બ્રિજ ઉપર કોંકેવ મિરર લગાવવાનોન નિર્ણય લેવાો છે. જેમાં શહેર પોલીસ દ્વારા 30 સ્થળો પર કોંકેવ મિરર લગાવવામાં આવ્યા છે. કોંકેવ મિરરની મદદથી વાહન ચાલક પાછળ આવતાં વાહનોને જોઈ શકે જેને લઈને સંભવિત અકસ્માત ટાળી શકાશે
અમદાવાદ શહેરમાં રોડ અકસ્માત ટાળવા નવતર પ્રયોગ
કોંકેવ મિરરમાં એક ગોળાકાર મિરર હોય છે. આ અરીસાની મદદથી વાહન ચાલકોને પાછળથી આવતાં વાહનો દેખાશ જેથી અકસ્માતો ટળશે. હાલ અમદાવાદા પોલીસ દ્વારા 30 જેટલા સ્થળો તેમજ શહેરના આ મિરર લગાલવાનું ચાલી રહ્યું છે. જેને લઈને શહેરમાં થતાં અકસ્માતો સીલસીલો ટળશે.