ગુજરાતમાં અંદાજીત 5 હજાર ઝુંપડીઓના ડિમોલિશન પર સુપ્રિમ કોર્ટે રોક લગાવી દીધી છે તેમજ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર અને રેલવેને નોટિસ આપી યથાસ્થિની જાળવી રાખવોનો આદેશ કર્યો છે.
Supreme Court stays the demolition of around 5,000 jhuggis in a place in Gujarat and directs the state government to maintain the status quo till tomorrow when it will take up the matter; also issues a notice to the state government. pic.twitter.com/lbfoDMWOqn
હાઈકોર્ટે ડિમોલિશન પર વર્ષ 2016માં આપેલો સ્ટે હટાવ્યો લેતા વકીલ કોલિન ગોન્સાલ્વેસે સમગ્ર મામલો SC સમક્ષ રાખ્યો હતો વકીલ કોલિન ગોન્સાલ્વેસે જણાવ્યું હતું કે તંત્ર આજ રાત સુધીમાં ડિમોલિશન કરી દેવાની તૈયારીમાં છે હાઇકોર્ટે ડિમોલિશન પર 2016માં આપેલો સ્ટે હટાવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ મામલો સામે આવતા સુપ્રીમ કોર્ટે ઝુંપડીઓના ડિમોલિશન પર સ્ટે મુકી દીધો છે,
The Supreme Court stayed the demolition after it was informed by lawyers that the state authorities are all set to demolish these jhuggis by tonight.
તંત્ર આજ રાત સુધીમાં ડિમોલેશન કરી દેવાની તૈયારીમાં: વકીલ કોલિન
ગુજરાતના સુરત રેલ્વે લાઇન પર દસ કિલોમીટરની વિસ્તારમાં આવેલી ઝુંપડીઓને રેલવે વિભાગે કોઈ નોટિસ વગર કે પુનસ્થાપન વગર ઝુંપડીઓને હટાવવાની કાર્યવાહી કરતા, હાઈકોર્ટમાં પડકાડવામાં આવી હતી જે બાદ વર્ષે 2016માં કોર્ટે સ્ટે હટાવી લેતા તંત્રે ડિમોલિશનની કામગીર કરતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, રેલવે અને ગુજરાત સરકરાને નોટીસ આપી હાલ ડિમોલિશન પર રોક લગાવી દીધી છે. રાજ્યને યથાસ્થિની જાળવી રાખવોનો નિર્દેશ કર્યો છે.