કેવડિયા / સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા માંગ ઉઠી, કરવામાં આવશે રેલી

The Statue of Unity sought to build a museum of royalists

અખિલ ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા રાજવી મ્યુઝિયમની માંગ ઉઠી છે. આ મ્યુઝિમ નર્મદાના કિનારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે બનાવવાની માંગણી કરવામાં આવી છે. PM મોદીએ અગાઉ રાજવીઓના મ્યુઝિયમની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ