બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારે કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નિયમોમાં સુધારો કર્યો, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર / ગુજરાત સરકારે કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નિયમોમાં સુધારો કર્યો, નવો પરિપત્ર જાહેર

Last Updated: 10:40 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે વર્ગ-3ના કર્મચારીઓ માટેના ભરતી અને બઢતીના નિયમમાં સુધારો કર્યો છે. યોગ્ય લાયકાતવાળા કર્મચારી ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય

રાજ્ય સરકારે વર્ગ ત્રણના કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નિયમોમાં સુધારો કર્યો છે. વર્ગ ત્રણની સીધી ભરતી અને બઢતી માટે 80 -20નો રેશિયો જાળવવાનું અર્થઘટન ખોટું થતું હોવાના કારણે સુધારા પરિપત્ર કર્યો છે.

PROMOTIONAL 11

વાંચવા જેવું: વડગામડા ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં લોક સંવાદ કાર્યક્રમ, લોકોની સમસ્યાઓના નિરાકરણની આપી ખાત્રી

ભરતી અને બઢતીના નિયમમાં સુધારો

અત્રે જણાવીએ કે, 80 ટકા સીધી ભરતીથી અને 20 ટકા બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું. જે હવે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવી અને જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

New Promotion Rules Government employees Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ