અરુણું પ્રભાત / રાજ્ય સરકારે ત્રણ શહેરોના વિકાસ માટે 'ઇસ્કોતરો' ખોલી ફાળવ્યા રૂપિયા 607 કરોડ; વિકાસ ભરશે હરણફાળ

The state government has allocated Rs 607 crore for the development of three cities. Development will pay off

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે સુરત, રાજકોટ અને ગાંધીનગર, ત્રણ મહાનગરોમાં કુલ 607 કરોડના 124 કામો માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી મંજૂરી

બ્રેકિંગ ન્યૂઝ