રાજનીતિ / ગમે ત્યારે જશે શિંદેની ખુરશી, 'મોટો ખેલ' કરવાની તૈયારીમાં ફડણવીસ: ઠાકરે જૂથના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ

The Shiv Sena's claim created an uproar in Maharashtra

શિવસેનાના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેનાએ દાવો કર્યો છે કે, શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે. આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ