ચૂંટણી / જે બેઠક માટે અહેમદ પટેલે લગાવ્યું હતું એડીચોટીનું જોર, તે હવે ભાજપના ફાળે જવાનું નક્કી 

The seat for which Ahmed Patel had sought adversity is now set to go to the BJP.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ હતા. તેમના મૃત્યુ પછી ખાલી પડેલી બેઠક હવે ભાજપના ખાતામાં જઈ શકે છે. નોંધનીય છે કે અહેમદ પટેલને રાજ્યસભા પહોંચાડવા માટે કોંગ્રેસે ઘણી મહેનત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ