અમદાવાદ / ફીટ ઇન્ડિયા માટે સાચો સમય આવી ગયો છેઃ મેરેથોન દોડમાં CM રૂપાણીનું નિવેદન

અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયું છે. CM વિજય રૂપાણીએ મેરેથોનનું ફ્લેગ ઓફ કરાવ્યું છે. રન ફોર અવર સોલ્જર્સના નામે દોડનું આયોજન કરાયું છે.આ મેરેથોન દોડમાં હજારો લોકો જોડાયાં છે. ફીટ ઇન્ડિયા, હેલ્થ અવેરનેસનો પણ મુખ્ય ઉદ્દેશ્ય છે. 5, 10 કિમી અને હાફ અને ફૂલ મેરેથોન યોજાઈ છે. મેરેથોન દોડમાં CM રૂપાણીનું નિવેદન આપ્યું છે કહ્યું કે ફીટ ઇન્ડિયા માટે સાચો સમય આવી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ