નિવેદન / ખેડૂતોના કામ થતા નથી, ધક્કા ખાઈ રહ્યાં છે : ભાજપના નેતા દ્વારા જ ભ્રષ્ટાચારના આરોપ, મહેસૂલ મંત્રી ઍક્શનમાં

The Revenue Minister made a big statement regarding the plight of the farmers

ભાજપ નેતા ચેતન રામાણી દ્વારા વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓ ખેડૂતોની અરજી નથી સ્વિકારી રહ્યા. આ મામલે VTVના અહેવાલ બાદ મહેસૂલ મંત્રીએ નિવેદન આપ્યું કે જો તેમને ફરિયાદ મળશે તો ચોક્કસ કાર્યવાહી થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ