આણંદ / મોદીએ સ્ટેચ્યૂ બનાવ્યું એટલે સરદાર સાહેબથી પણ આભડછેટ, PM મોદીએ કહ્યું કોંગ્રેસ મત માગવા આવે તો આટલા પ્રશ્નો પૂછજો

The Prime Minister attacked the Congress in Sojitra

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદના સોજીત્રામાં સભા સંબોધી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ