Coronavirus / કોરોના ચૈત્રિ નવરાત્રિમાં ભક્તોને દર્શન કરતાં ના અટકાવી શક્યું, અંબાજી-પાવાગઢ મંદિરોઓએ કરી ઓનલાઈન દર્શનની વ્યવસ્થા

The priest gave live darshan to the devotees, From the temple

સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે બીજી તરફ ચૈત્રિ નવરાત્રિની ઉપાસનાના દિવસો પણ છે. ત્યારે લોકોના જાન માલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને લોકડાઉનની વચ્ચે નવરાત્રિમાં પૂજારીએ મંદિરમાંથી સોશિયલ મીડિયા પર લાઈવ કરી માતાના દર્શન કરાવી રહ્યા છે. પૂજારીના આ પ્રયાસને વખાણી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ