બોલીવુડ / દર્શકો વિફર્યા : દેશભરમાં લાલસિંહ ચઢ્ઢા અને રક્ષાબંધનના કેન્સલ થયેલા શોનો આંકડો ચોંકાવનારો

The number of canceled shows of Lal Singh Chadha and Raksha Bandhan across the country is shocking

'લાલ સિંહ ચઢ્ઢા'ને 10,000 શો સાથે આખા દેશમાં રીલીઝ કરવામાં આવી હતી. પણ જેટલા શો છે એ પ્રમાણમાં દર્શકો ફિલ્મ જોવા માટે પંહોચ્યા નહતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ