Ek Vaat Kau / નવો નિયમ! હવેથી રેલવેની 6 નહીં 24 ટિકિટ બુક કરાવી શકાશે

રેલવેમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે ખુશખબરી છે. ઇન્ડિયન રેલવેએ ઑનલાઇન ટિકીટ બુક કરાવવાની લિમિટને વધારવાની જાહેરાત કરી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન એટલે IRCTCની વેબસાઇટ અને એપ દ્વારા બુક થનારી રેલવે ટિકીટની સંખ્યા વધારવામાં આવી છે. ત્યારે જાણીલો આ જાહેરાત અંગે Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ