ઈન્ટરનેટ બંધ / ભારતે નેટ બંધ કરવામાં પાકિસ્તાનને પાછળ છોડ્યું, જાણો દેશને કેટલું નુકસાન ગયું

The net loss in the country was a big loss

દેશમાં નાગરીકતા સુધારા કાયદો (સીએએ) નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીજન્સ (એનઆરસી)ને લઈને થયેલા પ્રદર્શન દરમિયાન સરકારને તકેદારીનાં અનેક પગલા ભરવા પડ્યાં. મોબાઈલ પર અફવાઓ ફેલાતા અટકાવવા સરકારે અનેક તકેદારીનાં પગલા ભરવા પડ્યાં હતાં. મોબાઈલ પર અફવાઓ ફેલાતી અટકાવવા સરકારે અનેક જગ્યાએ ઈન્ટરનેટને બંધ કરી દીધું હતું. જેમાં ટેલિકોમ કંપનીઓને મોટું નુકસાન થયું હતું. જાણો ટેલિકોમ કંપનીઓને કેટલું નુકસાન થયું હતું?...

બ્રેકિંગ ન્યૂઝ