જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષથી પણ કોઈ પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે.
જ્યોતિષથી કોઈ પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણી શકાય
કોના માટે નવેમ્બર મહિનો રહેશે શુભ
જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે એમ જ દરેક સંખ્યા પ્રમાણે અંકશાસ્ત્રમાં નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર નંબર નિકાળવા માટે તમારી જન્મતિથિ, જન્મતારીખ, મહિનો અને વર્ષ એકમ અંક સાથે જોડવામાં આવે છે અને જે નંબર આવશે તે તમારો ભાગ્યંક હશે.ઉદાહરણ તરીકે મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 5 હોય છે. એવી જ રીતે જાણો કોના માટે નવેમ્બર મહિનો રહેશે શુભ-
મૂલાંક 3-
આ સમય શુભ કહી શકાય
નોકરી-ધંધામાં પ્રગતિના યોગ
ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.
રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
મૂલાંક 5 -
સારા પરિણામની પ્રાપ્તિ થશે
ધન લાભ થશે.
માન સમ્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે
મૂલાંક 9 -
આ સમયને શુભ માનવામાં આવે છે
નોકરી-વેપારમાં તરક્કીનો યોગ બને છે
દાંપત્ય જીવન સારું રહેશે