ઉધડો / સરકારી કાર્યક્રમમાં ભીડ ન થતાં ગુજરાતનાં મંત્રી થયા નારાજ, મંચથી જ અધિકારીઓને જુઓ કેવી ટકોર કરી

 The minister was upset at the celebration of Consumer Day in Aravalli district

અરવલ્લી જિલ્લામાં ગ્રાહક દિનની ઉજવણીના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરીને લઇને નારાજગી વ્યક્ત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ