નિવેદન / કેન્દ્રીય મંત્રીએ કહ્યું, JNU-જામિયા ટોપ યુનિવર્સિટીઓ, બદનામ કરનારને ચલાવી નહીં લઇએ

the Minister of Human Resource Development in the Second Modi Ministry

દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU) અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન જોવા મળ્યા છે. ગત દિવસોએ બંને યુનિવર્સિટીમાં મારપીટ, તોડફોડ અને હિંસા જોવા મળી. ત્યારબાદ અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને લઇને સવાલ ઉઠ્વા લાગ્યા. જોકે, હવે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ યુનિવર્સિટીઓની પ્રશંસા કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ