ચૂંટણી / મંત્રીએ જાહેરાત કરી કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાશે, પાટીલે કહ્યું આપણા કાર્યકરો પર ભરોસો રાખો

The minister announced that Congress workers would join the BJP, Patil said,

સી.આર પાટીલે વાસણભાઈની વાતની કન્ની કાપતા કહ્યું કે, તેમણે કોઈને પણ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં લાવવાની મંજૂરી આપી નથી.

બ્રેકિંગ ન્યૂઝ