રાજનીતિ / રાજકીય ઘમાસાણનો અંત નહીં આવે તો શિવસેના તોડી શકે છે ભાજપ સાથે ગઠબંધન

The meeting was organized under the leadership of Uddhav Thackeray

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે મુખ્યમંત્રી પદની વહેંચણીને લઈને ખેંચતાણ યથાવત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ મામલાનું જલ્દી નિરાકરણ લાવવામાં નહીં આવે તો શિવસેના જલ્દીથી મહાયુતિથી અલગ થઈ  મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને શિવસેના મોટો દાવ રમી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ