FOLLOW US
અમદાવાદના જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળી છે. રથયાત્રા પહેલા નિકળેલા રથ, ટેબ્લો અને ટ્રક મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનો કાફલો જોડાયો.