જીવલેણ બેદરકારી / ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ તાળવે ચોટ્યા, દાળભાતમાં મૃત ગરોળીથી ખળભળાટ

The lizard came out of the food of the patients in Gandhinagar Civil Hospital

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનમાં મૃત ગરોળી નીકળી હોવાની ઘટના સામે આવી છે, ગત બુધવારના દિવસે દર્દીને અપાયેલા ભોજનમાં ગરોળી જોવા મળી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ